ચોમાસાની ઋતુમાં ગૃહિણીઓને સતાવતો પ્રશ્ન : ભેજને કારણે કપડામાંથી આવતી દુર્ગંધ!
ચોમાસાની ઋતુ પોતાની સાથે વરસાદનો અનેરો આનંદ લાવે છે. વરસાદમાં ભીની માટીની સુગંધની સાથે ઘણા શોખીન લોકોને ભજીયા, દાળવડાની પણ સોડમ આવવા લાગે છે. પરંતુ ભેજને કારણે કપડામાંથી આવતી દુર્ગંધ (odor) ગૃહિણીઓને ભીની માટીની સુગંધનો આનંદ માણવા દેતી નથી. કેટલીકવાર કપડાં પર સફેદ ડાઘાઓ પણ દેખાય છે. જે ખૂબ જ ખરાબ લાગે છે. આ કારણે તમને કપડાં પહેરવાનું મન નથી થતું, પરંતુ આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ બતાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે કપડાંમાંથી આવતી દુર્ગંધથી છુટકારો મેળવી શકો છો.
જો તમે પણ ચોમાસાની ઋતુમાં કપડામાંથી આવતી દુર્ગંધથી પરેશાન છો, તો તમે આ ટિપ્સનો ઉપયોગ કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp