ઈચ્છિત જીવનસાથીની પ્રાપ્તિ માટે કરો આ મંત્રનો જાપ; લગ્ન ન થવાની મુશ્કેલી થશે દૂર
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે, લગ્ન, સંતાન જન્મ વગેરે પવિત્ર કાર્યો યોગ્ય સમયે કરવા જોઈએ, જેથી વિલંબને કારણે કોઈ સમસ્યા ન થાય. વ્યક્તિની કુંડળીમાં અમુક ગ્રહો સાથેનો સંયોગ લગ્ન માટે યોગ્ય સમય અને યોગ્ય જીવનસાથી વિશે માહિતી આપે છે. પરંતુ કેટલીકવાર કેટલાક ગ્રહોના કારણે લગ્ન જેવા પવિત્ર કાર્યમાં અવરોધો આવે છે અને લગ્નમાં વિલંબ થાય છે. આવી સ્થિતિમાં લગ્નમાં આવનારી બાધાઓને દૂર કરવા માટે જ્યોતિષમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. ચાલો જાણીએ લગ્નમાં આવતી અડચણો દૂર કરવા માટે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ?
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp