01/05/2026
વડોદરામાં એક જ સમુદાયના બે જૂથો વચ્ચે ભારે પથ્થરમારો અને તલવારબાજી થઈ, જેમાં અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. પોલીસે ગુનો નોંધ્યો છે. આ ઘટના લાલબાગ બ્રિજ નીચેના વિસ્તારમાં બની હતી. એક જ સમુદાયના બે જૂથો વચ્ચે તલવારબાજી અને પથ્થરબાજી થઈ, જેમાં અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ, ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 ઈમરજન્સી સેવા દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબુમાં લીધી. વધુ તપાસ ચાલી રહી છે.