અંજીરના આ ફાયદા જાણી તમને પણ લાગશે નવાઈ; આજથી જ તમારા આહારમાં સામેલ કરો, જાણો શું છે ફાયદા?
હેલ્થ ડેસ્ક : અંજીર એક એવું ફળ છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને રાંધીને, સૂકવીને અને મુરબ્બો બનાવીને પણ ખાવામાં આવે છે. સ્થૂળતા ઘટાડવાથી લઈને ડાયાબિટીસના દર્દીઓ માટે તે ખૂબ જ ફાયદાકારક છે. અંજીરમાં વિટામીન A અને B, કેલ્શિયમ, ઝીંક, મેંગેનીઝ, આયર્ન અને પુષ્કળ પ્રમાણમાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp