આ રાશિઓ માટે 2023ના ત્રણ મહિના વરદાન સમાન, ગુરુદેવ બૃહસ્પતિ રહેશે મહેરબાન

આ રાશિઓ માટે 2023ના ત્રણ મહિના વરદાન સમાન, ગુરુદેવ બૃહસ્પતિ રહેશે મહેરબાન

10/07/2023 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

આ રાશિઓ માટે 2023ના ત્રણ મહિના વરદાન સમાન, ગુરુદેવ બૃહસ્પતિ રહેશે મહેરબાન

જયારે કોઈ ગ્રહ વક્રી અથવા માર્ગી થાય છે તો એની અસર તમામ રાશિઓ પર પડે છે. 4 સપ્ટેમ્બરે બૃહસ્પતિ મેષ રાશિમાં વક્રી થયા છે. 31 ડિસેમ્બર સુધી મેષ રાશિમાં ગુરુદેવ રહેશે. બૃહસ્પતિ ધન અને મીન રાશિનો સ્વામી છે. મેષ રાશિમાં હોવાથી એનો શુભ પ્રભાવ કેટલીક રાશિઓ પર પડશે. તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે.


મેષ

મેષ

ગુરુ મેષ રાશિમાં વક્રી છે. તેઓ આ રાશિમાં સૌથી વધુ અસરકારક રહેશે. આ સમયગાળા દરમિયાન, ગુરુ મેષ રાશિના લોકોને ધનવાન બનાવી શકે છે. નોકરી-ધંધામાં પ્રગતિની સંભાવના છે. જો તમારી પાસે રોકાણની યોજના છે તો સમય અનુકૂળ છે. પારિવારિક જવાબદારીઓ સારી રીતે નિભાવી શકશો.


તુલા

તુલા

બૃહસ્પતિ વક્રી થતાં જ તુલા રાશિના જાતકો માટે લાભદાયક સમય શરૂ થયો છે. ઓક્ટોબરથી ડિસેમ્બર આ ત્રણ મહિના વરદાનથી ઓછા નથી. આ સમયગાળા દરમિયાન ચારે બાજુથી ધનલાભ થઈ શકે છે. યાત્રાની પણ સંભાવના છે. તમને ઈચ્છિત પરિણામ પણ મળશે.


મીન

મીન

ગુરુ મીન રાશિનો સ્વામી છે. ગુરુ આ રાશિના જાતકોના આર્થિક સંસાધનોનો વ્યાપ વધારી શકે છે. વિવાહિત જીવનમાં આનંદની અનુભૂતિ થશે. જૂના મિત્રને મળવાથી તમને આનંદ થશે. યુવાનો માટે સફળતાના માર્ગો મજબૂત છે. વિદેશ પ્રવાસની યોજના સાકાર થઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top