પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ચક્રવાતે ભારે તબાહી મચાવી' હમણાં સુધી આટલાના મોત અને સેંકડો ઘાયલ..! PM મોદીએ શોક વ્યક્ત કર્યો
પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં રવિવારે બપોરે એક ભયંકર વાવાઝોડું ત્રાટક્યું હતું, જેના કારણે આ વિસ્તારમાં ભારે તબાહી સર્જાઈ હતી. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં કરા સાથેના જોરદાર પવનને કારણે અનેક ઝૂંપડા અને મકાનોને નુકસાન થયું હતું, વૃક્ષો ધરાશાયી થયા હતા અને વીજ થાંભલા પડી ગયા હતા. આ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં આટલા લોકોના મોત થયા છે જ્યારે
#WATCH | Four people have lost their lives and over 100 others are injured in the cyclone incident in West Bengal's Jalpaiguri as the area was severely hit by rain and hailstorms resulting in damage to houses, buildings and crops. pic.twitter.com/Hn04jB2szq — ANI (@ANI) March 31, 2024
#WATCH | Four people have lost their lives and over 100 others are injured in the cyclone incident in West Bengal's Jalpaiguri as the area was severely hit by rain and hailstorms resulting in damage to houses, buildings and crops. pic.twitter.com/Hn04jB2szq
રવિવારે પશ્ચિમ બંગાળમાં ત્રાટકેલા ચક્રવાતે ભારે તબાહી મચાવી હતી.આ વાવાઝોડું બપોરે 3:30 વાગ્યે આવ્યું હતું અને લગભગ 10 મિનિટ સુધી ચાલ્યું હતું. જેમાં લાખો વૃક્ષો ધરાશાયી થયા હતા અને મકાનોને નુકસાન થયું હતું. આ વાવાઝોડાને કારણે 5 લોકોના મોત થયા છે, જ્યારે 500 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જોકે અગાઉ રવિવારે જલપાઈગુડી જિલ્લા મેજિસ્ટ્રેટ શમા પરવીને કહ્યું હતું કે અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે, મૃતકોની ઓળખ દ્વિજેન્દ્ર નારાયણ સરકાર (52), અનીમા રોય (49), જોગેન રોય (70) અને સમર રોય (64) તરીકે થઈ છે. જ્યારે હવે સમાચાર સામે આવ્યા છે કે વાવાઝોડાને કારણે એક મહિલાનું પણ મોત થયું છે.
રાજ્યના CM મમતા બેનર્જીએ ચક્રવાતના કારણે સર્જાયેલા વાવાઝોડા પર શોક વ્યક્ત કર્યો હતો. સીએમ પોતાનો કાર્યક્રમ રદ્દ કરીને રવિવારે રાત્રે જ જલપાઈગુડી પહોંચ્યા હતા. તેમણે વિસ્તારની સમીક્ષા કરી અને ચક્રવાતથી પ્રભાવિત લોકોને મળવા માટે જલપાઈગુડી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની પણ મુલાકાત લીધી.
મીડિયા સાથે વાત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે આફત આવી, જેના કારણે ઘણા ઘરોને નુકસાન થયું અને પાંચ લોકોના મોત થયા. બેની હાલત નાજુક છે. મુખ્યપ્રધાનએ ખાતરી આપી હતી કે વહીવટીતંત્ર સ્થળ પર હાજર છે અને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. સરકાર પીડિતોની મદદ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. વહીવટીતંત્ર જરૂરિયાતમંદ લોકોની સાથે રહેશે. મમતા બેનર્જીએ એમ પણ કહ્યું કે જે નુકસાન થયું છે તેનાથી અમે વાકેફ છીએ અને જે સૌથી મોટું નુકસાન થયું છે તે જાન-માલનું નુકસાન છે.
#WATCH | Rain and hailstorms hit several parts of West Bengal's Jalpaiguri causing damage to houses, buildings and crops. Four people have lost their lives and over 100 others are injured in the cyclone incident: Jalpaiguri SP pic.twitter.com/vPMPa8PYVO — ANI (@ANI) March 31, 2024
#WATCH | Rain and hailstorms hit several parts of West Bengal's Jalpaiguri causing damage to houses, buildings and crops. Four people have lost their lives and over 100 others are injured in the cyclone incident: Jalpaiguri SP pic.twitter.com/vPMPa8PYVO
આ પહેલા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જલપાઈગુડી જિલ્લામાં વાવાઝોડાને કારણે થયેલી તબાહી પર શોક વ્યક્ત કર્યો હતો. એક્સ પર પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું કે પશ્ચિમ બંગાળના જલપાઈગુડી-મૈનાગુરી વિસ્તારોમાં તોફાનથી પ્રભાવિત લોકો સાથે મારી સંવેદના છે. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. વડાપ્રધાને કહ્યું કે, હું ભાજપ બંગાળના તમામ કાર્યકર્તાઓને અસરગ્રસ્ત લોકોની મદદ કરવા માટે પણ વિનંતી કરીશ. તમને જણાવી દઈએ કે, રાજભવનના અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યપાલ સીવી
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp