આ રાશિનાં જાતકો માટે વર્ષ 2021નો અંત અને વર્ષ 2022નો આરંભ ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે
આજે સૂર્ય ભગવાને વૃશ્ચિક રાશિમાંથી ધન રાશિમાં પ્રવેશ કર્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય ભગવાનને તમામ ગ્રહોના રાજા કહેવામાં આવે છે. જ્યારે સૂર્ય શુભ હોય છે ત્યારે વ્યક્તિ ભાગ્યશાળી બને છે. સૂર્ય ભગવાન 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી 2021 સુધી ધન રાશિમાં રહેશે. સૂર્યને આત્મા, પિતા, સન્માન, સફળતા, પ્રગતિ અને સરકારી અને બિન-સરકારી ક્ષેત્રમાં ઉચ્ચ સેવાનો કારક ગ્રહ માનવામાં આવે છે. જાણો કઈ રાશિઓ પર આવનારા 29 દિવસ કૃપા રહેશે. ગ્રહોના રાજા સૂર્ય ભગવાન કઈ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે.
(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ હોવાનો દાવો નથી. વિગતવાર અને વધુ માહિતી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ લો.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp