ગુજરાતને આજે મળશે નવું મંત્રીમંડળ, આ નેતાઓને CMનો ફોન આવી ગયો
ગુજરાતનાં રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી ભારે હલચલ જોવા મળી રહી છે. સાથે જ મંત્રીમંડળમાં મોટા ફેરફારની ચર્ચાઓ ચાલી રહી હતી. એવામાં ગઇકાલે સાંજે મુખ્યમંત્રી સિવાયના તમામ નેતાઓએ રાજીનામાં લઈ લેવાયા હતા. તો આજે ગુજરાતને નવા મંત્રીમંડળ મળી જશે. એવામાં જાત જાતની અટકળો ચાલી રહી હતી. તો હવે જેમને મંત્રી બનાવવામાં આવશે તેમના નામ સામે આવ્યા છે.
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે 17 ઓક્ટોબરને શુક્રવારે નવું મંત્રીમંડળ 11:30 કલાકે શપથ લેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. CMએ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને તેમને નવા મંત્રીમંડળની યાદી પણ સોંપી દીધી છે. પુરુષોત્તમ ઉલ્લેખનીય છે કે નવું મંત્રીમંડળ પૂર્ણ કદનું 26 સભ્યનું છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવાય તેવી શક્યતા વર્તાઇ રહી છે.
ઋષિકેશ પટેલ-વિસનગર (મહેસાણા)-કડવા પટેલ
દક્ષિણ ગુજરાત
સૌરાષ્ટ્ર
મધ્ય ગુજરાત
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp