વિવાદના કારણે અટકાયેલ આમિર ખાનના દિકરા જુનેદ ખાનની ફિલ્મ 'મહારાજ' થઇ રિલીઝ..! જાણો કેમ અટકાવામા

વિવાદના કારણે અટકાયેલ આમિર ખાનના દિકરા જુનેદ ખાનની ફિલ્મ 'મહારાજ' થઇ રિલીઝ..! જાણો કેમ અટકાવામાં આવી હતી

06/22/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

વિવાદના કારણે અટકાયેલ આમિર ખાનના દિકરા જુનેદ ખાનની ફિલ્મ 'મહારાજ' થઇ રિલીઝ..! જાણો કેમ અટકાવામા

Maharaj On OTT : આમિર ખાનના દિકરા જુનેદ ખાનની ફિલ્મ મહારાજ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં અને ચર્ચામાં હતી. જુનેદ ખાનની આ ડેબ્યુ ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન પી સિદ્ધાર્થ મલ્હોત્રાએ કર્યું છે. જુનેદ ખાનની ડેબ્યુ ફિલ્મ 14 જૂને જ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી. પરંતુ વિવાદના કારણે આ ફિલ્મની રિલીઝ અટકાવી દેવામાં આવી હતી.


કોર્ટ તરફથી લીલી ઝંડી મળી

કોર્ટ તરફથી લીલી ઝંડી મળી

ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ગુજરાત હાઇકોર્ટમાં મહારાજા ફિલ્મની રિલીઝને અટકાવવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. સાધુઓની છબીને નેગેટિવ રીતે દેખાડવામાં આવી છે સાથે જ સોશિયલ મીડિયા પર બોયકોટનો ટ્રેન્ડ પણ ચાલ્યો હતો. જોકે ફિલ્મ જોયા પછી ગુજરાત હાઇકોર્ટે ફિલ્મના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો અને કહ્યું કે ફિલ્મમાં માનહાનિ થાય એવું કંઈ જ નથી. આ નિર્ણય આવતા જ ફિલ્મને રિલીઝ કરી દેવામાં આવી છે.જોકે હાઇકોર્ટે 21 જુને પોતાનો નિર્ણય મહારાજ ફિલ્મના પક્ષમાં સંભળાવ્યો અને ફિલ્મની રિલીઝને લીલી જંડી મળી ગઈ.


જુનેદ ખાનની પહેલી ફિલ્મ

જુનેદ ખાનની પહેલી ફિલ્મ

ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર મહારાજ ફિલ્મ સ્ટ્રીમ કરવામાં આવી છે. જુનેદ ખાનની પહેલી ફિલ્મ બે કલાક અને 11 મિનિટ લાંબી છે. હિન્દી ઉપરાંત આ ફિલ્મ તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મની સ્ટોરી પત્રકાર કરસનદાસ મુળજી પરના માનહાનિ કેસ પર આધારિત છે.નેટફ્લિક્સ પર આ ફિલ્મ 14 જુને જ રિલીઝ થઈ જવાની હતી પરંતુ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી કે ફિલ્મની રિલીઝને રોકી દેવામાં આવે કારણ કે ફિલ્મમાં


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top