sidhikhabar.com : A Gujarati news portal

Latest : શું તમને પણ વારંવાર ઊભા થઈ જતા કરોળીયાના ઝાળાઓથી પરેશાન છો? તો અજમાવો આ ઘરેલું ઉપાય, કરોળીયાઓ પાસે પણ નહીં ફરકે, જાણો

Breaking News
ગરીબ રથ એકસપ્રેસમાં લાગી ભીષણ આગ, ભડકે બળ્યો ટ્રેનનો ડબ્બો; જુઓ વીડિયો BGL લોન્ચર, AK-47 જેવા 153 હથિયારો સાથે 208 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું ગુજરાતના આ જિલ્લામાં જૂની અદાવતમાં ઘર્ષણ ઊભું થતાં આખા ગામમાં આતંક ફેલાયો! આગચંપીથી કરોડોનું નુ સુરતમાં દારૂ પાર્ટીમાં પોલીસની રેડ દરમિયાન ઉદ્યોગપતિના દીકરાની પોલીસ સાથે મારામારી, જુઓ વિડિયો પુરુષોના વર્ચસ્વ ધરાવતા મંત્રીમંડળમાં આ મહિલા મંત્રીઓનો છે દબદબો, આવી છે એમની રાજકીય સફર, જાણો મંત્રીમંડળ વિસ્તરણ બાદ ચર્ચાય રહેલા કેબિનેટ અને રાજ્ય મંત્રીમાં શું છે તફાવત? કોના હાથમાં હોય છ મુકેશ અંબાણીની રિલાયન્સે મજબૂત પ્રદર્શન કર્યું, નફો ૧૪.૩% વધીને ₹૨૨,૦૯૨ કરોડ થયો, આ ક્ષેત્ર સૌથ SBI એ બોન્ડ જારી કરીને રૂ. 7,500 કરોડ એકત્ર કર્યા, સરકારી બેંકના શેર 52 અઠવાડિયાના નવા ઉચ્ચતમ સ શું તમને પણ વારંવાર ઊભા થઈ જતા કરોળીયાના ઝાળાઓથી પરેશાન છો? તો અજમાવો આ ઘરેલું ઉપાય, કરોળીયાઓ પ શું તમારે પણ જોઈએ છે વાળ ખરવાની સમસ્યાનું સમાધાન? તો અપનાવો આ ઘરેલું ઉપાય, મળશે સો ટકા ફાયદો! 'મને બધા નિયમ ખબર છે, સમજાવવાની જરૂર નથી.....' કેબીસીના સેટ પર અમિતાભ બચ્ચન સાથે ઉદ્ધતાઈ, જુઓ વ મહાનાયક અમિતાભ 'શ્રીવાસ્તવ' માંથી 'બચ્ચન' કેમ થયા? જાણો તેની પાછળનો રસપ્રદ કિસ્સો. પાકિસ્તાનની એરસ્ટ્રાઈકમાં 3 ક્રિકેટર્સ સહિત 8 લોકોના મોત વિરાટ કોહલીએ ‘X’ પર એવી શું પોસ્ટ કરી કે ખૂબ ચર્ચા થઈ રહી છે ભારતના એવા તળાવો જે બદલે છે પોતાનો રંગ, હવામાન બદલાતા જ બદલાઈ જાય છે તેમનો કલર દેશ-દુનિયામાંથી આવી ચંદ્રગ્રહણના ‘બ્લડ મૂન’ની સુંદર તસવીરો; જુઓ PHOTOs ‘મોદી ટ્રમ્પથી ડરે છે’ કહેવા પર રાહુલ ગાંધીને ટ્રોલ કરનાર અમેરિકન મહિલા કોણ છે? PNBના કૌભાંડી અને ભાગેડુ મેહુલ ચોક્સીને લઈને બેલ્જિયમ કોર્ટે આપ્યો મોટો ચૂકાદો, જાણો તેને ભારત CBSEએ ધોરણ 10 અને 12ના બોર્ડની ટેન્ટેટિવ ડેટશીટ જાહેર કરી, આ તારીખથી ચાલુ થઈ શકે છે પરીક્ષા ભારતના વિભાજન માટે NCERTએ આ ત્રણ લોકોને ઠેરવ્યા જવાબદાર! કહ્યું- ઇતિહાસના આ ગંભીર મુદ્દાઓ વિશે એપલે લોન્ચ કર્યું પાવરફૂલ લેપટોપ Macbook Pro M5, નવા ચિપસેટમાં આપવામાં આવ્યા છે આ AI ફીચર્સ Samsung Galaxy M17 5G ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત આ ધનતેરસ પર સોના-ચાંદી નહિ તો નજીવા ખર્ચે આ વસ્તુઓ લઇ આવો, લક્ષ્મીજી કરશે વિશેષ કૃપા, જાણો જાણો આજનું રાશિભવિષ્ય આ પ્રજાતિની માતા માત્ર ભારતમાં જ જોવા મળે છે! વીડિયો જોઈને બાળપણ યાદ આવી જશે આ પિતાની ક્રૂરતા તમારું હૈયું હચમચાવી નાખશે! પુત્રીનો હાથ બાંધી માતાની સામે જ ....! જુઓ વિડીઓ એક વ્યક્તિ ફૂડ ડિલિવરી એપને છેતરીને અધધધ ૨૧ લાખનું ખાવાનું ઝાપટી ગયો! અજમાવી આ તરકીબો! જાણો વિગ કૉલેજ સ્ટુડન્ટ પર CEO મહેરબાન, છોકરી સાથે 5 મિનિટ વાત કરી અને આપી દીધી નોકરી
શું તમને પણ વારંવાર ઊભા થઈ જતા કરોળીયાના ઝાળાઓથી પરેશાન છો? તો અજમાવો આ ઘરેલું ઉપાય, કરોળીયાઓ પ

ઘરની સફાઈ રોજ કર્યા પછી પણ, ઘરના કેટલાક ભાગો વણવપરાયેલા રહે છે. ઘરની આવી જગ્યાઓ પર  કરોળિયાના જાળા બંધાય જાય છે. આ કરોળિયાઓને જેટલીવાર હટાવીએ એટલીવાર તેઓ નવા ઝાળા બનાવે છે. સફાઈ નિયમિત કરવા છતાં તેણે અટકાવી શકતા નથી. આ પરીસ્થિતીમાં કઠોર રસાયણોનો ઉપયોગ કરવાને બદલે, કુદરતી ઉપાયો કરોળિયાને અસરકારક રીતે દૂર રાખી શકે છે અને તમારા પરિવાર માટે સલામત વાતાવરણ પણ જાળવી શકે છે. જો તમે પણ કરોળિયાને ઘરમાંથી કાયમ દૂર રાખવા માંગતા હો, તો અહીં વર્ણવેલ પદ્ધતિઓ અપનાવી જુઓ. આનાથી ફક્ત કરોળિયાથી છુટકારો જ નહીં મળે પરંતુ તમારા ઘરની દિવાલો અને ખૂણા પણ કુદરતી રીતે સ્વચ્છ બની રહેશે.

10/18/2025
SidhiKhabar
આ ધનતેરસ પર સોના-ચાંદી નહિ તો નજીવા ખર્ચે આ વસ્તુઓ લઇ આવો, લક્ષ્મીજી કરશે વિશેષ કૃપા, જાણો

ધનવંતરી તેરસ કે જેને આપણે ધનતેરસ તરીકે પણ ઓળખીએ છીએ. આ દિવસથી દિવાળીના પર્વની શરૂઆત ગણાય છે. આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ, કુબેરજી અને ભગવાન ધનવંતરીની વિશેષ પૂજા કરવાનું મહત્ત્વ છે. પૌરાણિક કથા અનુસાર આ દિવસે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનવંતરી અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા, તેથી તેને ધનતેરસ અથવા ધનત્રયોદશી કહેવામાં આવે છે.

10/18/2025
SidhiKhabar
કૉલેજ સ્ટુડન્ટ પર CEO મહેરબાન, છોકરી સાથે 5 મિનિટ વાત કરી અને આપી દીધી નોકરી

ખાનગી અને સરકારી નોકરીઓ માટે ધક્કા-મુક્કી જેવો માહોલ છે, છતા પૂર્ણ-સમયની નોકરી મેળવવા માટે અનેક અસ્વીકારનો સામનો કરવો પડે છે અને અનેક કંપનીઓના ચક્કર લગાવવા પડે છે. એક ક્રોએશિયન કંપનીમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં CEOએ માત્ર પાંચ મિનિટની વાતચીત બાદ એક યુવતીને નોકરી આપી દીધી.

10/18/2025
SidhiKhabar
મંત્રીમંડળ વિસ્તરણ બાદ ચર્ચાય રહેલા કેબિનેટ અને રાજ્ય મંત્રીમાં શું છે તફાવત? કોના હાથમાં હોય છ

ગુજરાતમાં લાંબી અટકળો બાદ શુક્રવારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. ત્યારે કેબિનેટ મંત્રી અને રાજ્ય મંત્રીના પદની પણ જાહેરાત કરવામાં આવી રહી છે. જે મુજબ 1 નાયબ મુખ્યમંત્રી, 8 કેબિનેટ મંત્રી, 3 રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) અને 13 રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ થયા છે. જો કે, આ કેબિનેટ અને રાજ્યમંત્રીના પદો વચ્ચે સત્તા, જવાબદારી અને કાર્યક્ષેત્રની દૃષ્ટિએ મોટો તફાવત રહેલો છે. સરકારની નીતિ-નિર્ધારણ પ્રક્રિયામાં કેબિનેટ મંત્રીનું પદ સર્વોચ્ચ ગણાય છે.

10/17/2025
SidhiKhabar
ગુજરાતના નવા પૂર્ણ મંત્રીમંડળ હેઠળ મુખ્યમંત્રી સહિત 26 મંત્રીઓના નામ જાહેર, આ મંત્રીઓના પત્તા ક

મંત્રીમંડળના વિસ્તરણ અંગે મહિનાઓથી થઈ રહેલ અટકળોનો અંત આવ્યો છે, ગુજરાતનું નવું મંત્રીમંડળ જાહેર થઈ ગયું છે. આ યાદીમાં મુખ્યમંત્રી સહિત 26 મંત્રીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી 6 મંત્રીઓને રિપીટ થયા છે. અને 10 મંત્રીઓના પત્તા કાપી દેવામાં આવ્યા છે. અને મુખ્યમંત્રીની આ નવી કેબિનેટમાં 19 નવા ચહેરાનો સમાવેશ કરાયો છે. 

10/17/2025
SidhiKhabar
Top