sidhikhabar.com : A Gujarati news portal

Latest : જેલમાં પહોંચ્યાના 9 કલાક બાદ આસારામની તબિયત લથડી, પોલીસે આરોગ્યમ હૉસ્પિટલમાં દાખલ કર્યો

Breaking News
જેલમાં પહોંચ્યાના 9 કલાક બાદ આસારામની તબિયત લથડી, પોલીસે આરોગ્યમ હૉસ્પિટલમાં દાખલ કર્યો UP સરકારના બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર, બોલ્યા- ‘જેમના ઘર તોડવામાં આવ્યા, તેમને સુરત: બોલો! દુકાનદારે સિગારેટ ઉધાર આપવાની ના પાડી દીધી તો જાહેરમાં ચહેરા પર એસિડ ફેકાયું મુસાફરો માટે આવ્યા રાહતના સમાચાર, સુરત રેલવે સ્ટેશનના બંધ કરાયેલા પ્લેટફોર્મ 2 અને 3 ફરી ધમધમતા 'રાજનીતિ મારા માટે ફૂલ ટાઇમ જોબ નથી, હું...', ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મોટુ ‘..તો વક્ફ બોર્ડ સંસદ ભવન પણ લઈ લેતું’, સંશોધન રજૂ કરતા કિરેન રિજિજૂએ જણાવ્યું- કેમ જરૂરી છે આ અનંત અંબાણીએ જે મરધીઓને બમણો ભાવ આપીને ખરીદી તેમનું શું થયું, શું બધી વનતારામાં જશે? GSTથી ભરાઈ સરકારની તિજોરી; જાણો માર્ચમાં કેટલું કલેક્શન થયું ખાલી પેટે હિંગનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પેટની આ ગંભીર સમસ્યાઓ દૂર થશે સ્વસ્થ હૃદય માટે ચાલવું જરૂરી છે, જાણો દિવસમાં કેટલા કલાક ચાલવાથી તમારા હૃદયનું સ્વાસ્થ્ય સુધરશ ‘મારી આંખ ગ્રાફ્ટ થઇ ગઇ છે...’ 89 વર્ષની ઉંમરમાં ધર્મેન્દ્રએ કરાવવું પડ્યું આંખનું ઓપરેશન, જાણો સૈફ અલી ખાન કેસમાં આકાશ કનોજિયાએ ઠોક્યો માનહાનિનો કેસ, જાણો કેટલા રૂપિયાના વળતરની કરી માગણી BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી A+ ગ્રેડમાં રહેશે કે નહીં? થઇ ગયો ખુ પહેલી જીત સાથે જ રિયાન પરાગ માટે આવ્યા માઠા સમાચાર, IPLએ ફટકાર્યો ભારે દંડ શું 'છાતી પર હાથ રાખવો' અને 'નાળું ખોલવું' એ બળાત્કાર નથી ગણાતો? આપણા દેશમાં શું છે બળાત્કારની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025: વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? મ્યાનમારની જુન્ટા સરકારે જાહેર કર્યા ધરતીકંપમાં મૃત્યુ પામનારા લોકોના આંકડા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન નોબેલ પ્રાઈઝ માટે નોમિનેટ, જાણો કેવી રીતે થાય છે નોમિનેશન બાહ્ય પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ, GPSCએ 2025નું ભરતી કેલેન્ડર જાહેર કર્યુ મહારાષ્ટ્રમાં 81 શાળાઓ બંધ, જાણો તેની પાછળનું કારણ NPCIએ UPI ડાઉન થવાને લઈને જાહેર કર્યું નિવેદન, આઉટેજનું કારણ બતાવ્યું આ દેશના વૈજ્ઞાનિકોએ કર્યો ચમત્કાર, હાર્ટ એટેક અને સ્ટ્રોકની વેક્સીન તૈયાર કરી લીધી, લાખોના જીવ જાણો આજનું રાશિભવિષ્ય જાણો આજનું રાશિભવિષ્ય પહેલા વરસાદમાં ધસી ગયો અયોધ્યા રામપથ, તેમાં પડી મહિલા? UP પોલીસે બતાવી વાયરલ વીડિયોની હકીકત તળેલા દેડકાના પિત્ઝા! આ દેશમાં લોન્ચ કરવામાં આવેલી અનોખી ટોપિંગ્સ શું શું? જુગાડથી બની એવી અનોખી ગાડી કે જોઈને લોકોના માથું ફર્યું
જેલમાં પહોંચ્યાના 9 કલાક બાદ આસારામની તબિયત લથડી, પોલીસે આરોગ્યમ હૉસ્પિટલમાં દાખલ કર્યો

જોધપુર સેન્ટ્રલ જેલમાં આત્મસમર્પણ કર્યાના લગભગ 9 કલાક બાદ આસારામની તબિયત બગડી હતી. આ કારણે, મંગળવારે રાત્રે લગભગ 11 વાગ્યે તેને પોલીસ સુરક્ષા હેઠળ આરોગ્યમ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં આસારામ હોસ્પિટલમાં દાખલ છે અને ડૉક્ટરની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે. આસારામને અચાનક શું પરેશાની થઇ તેની માહિતી હજુ સામે આવી નથી. પરંતુ મંગળવારે બપોરે આત્મસમર્પણ કરતા આસારામ પગ પર પ્લાસ્ટર બાંધીને નજરે પડ્યો. એટલે હૉસ્પિટલમાં દાખલ થવાનું આ કારણ પણ હોઈ શકે છે. જો કે, કારણ અંગે સ્પષ્ટપણે કંઈ કહી શકાય તેમ નથી.

04/02/2025
SidhiKhabar
અનંત અંબાણીએ જે મરધીઓને બમણો ભાવ આપીને ખરીદી તેમનું શું થયું, શું બધી વનતારામાં જશે?

દેશના સૌથી અમીર વ્યક્તિ અને બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આ વખત પોતાની પદયાત્રાને કારણે ચર્ચામાં છે. પોતાના જન્મદિવસ અગાઉ 28 માર્ચે અનંત અંબાણીએ આ યાત્રા જામનગરના મોતી ખાવડીથી શરૂ કરી હતી. તેઓ 30 એપ્રિલે તેઓ દ્વારકા પહોંચશે. આજ દિવસે તેમનો જન્મદિવસ પણ છે. દ્વારકા પહોંચ્યા બાદ અનંત અંબાણી ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને પોતાનો જન્મદિવસ મનાવવાના છે. અનંત અંબાણીની આ યાત્રા દરમિયાન એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ, કપાવા જઇ રહેલી મરઘીઓને રેસ્ક્યૂ કરતા જોવા મળી રહ્યા છે.

વાસ્તવમાં, પદયાત્રા દરમિયાન, અનંત અંબાણીને એક ટ્રકમાં લગભગ 250 મરઘીઓ કતલખાને લઇ જવાતી નજરે પડી. તેમણે ટ્રકને રોકાવી અને ડ્રાઈવર સાથે વાત કરીને બધી મરઘીઓ ખરીદી લીધી. હેરાનીની વાત એ છે કે અનંત અંબાણીએ આ મરઘીઓને રેસ્ક્યૂ કરવા માટે બમણી કિંમત પણ ચૂકવી દીધી હતી. હવે લોકો સવાલ પૂછી રહ્યા છે કે અનંત અંબાણીએ જે મરઘીઓ ખરીદી છે, તેમનું શું થશે. શું આ બધી મરઘીઓને વનતારા મોકલવામાં આવશે? આવો જાણીએ.

04/02/2025
SidhiKhabar
જાણો આજનું રાશિભવિષ્ય

02 April 2025: રાશિફળ તૈયાર કરતી વખતે, ગ્રહો અને નક્ષત્રોની સાથે પંચાંગની ગણતરીઓનું વિશ્લેષણ કરવામાં આવે છે. દૈનિક રાશિફળ (Rashifal, Daily Horoscope) એ ગ્રહો અને તારાઓની હિલચાલ પર આધારિત આગાહી છે, જેમાં તમામ રાશિઓ (મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ) ની દૈનિક આગાહીઓ છે. આજનું રાશિફળ તમારી નોકરી, ધંધો, લેવડ-દેવડ, પરિવાર અને મિત્રો સાથેના સંબંધો, સ્વાસ્થ્ય અને દિવસભર બનતી શુભ-અશુભ ઘટનાઓની આગાહી કરે છે. જરૂરી બાબતો જાણવા માટે વાંચો આજનું રાશિફળ.

04/02/2025
SidhiKhabar
UP સરકારના બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર, બોલ્યા- ‘જેમના ઘર તોડવામાં આવ્યા, તેમને

સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજ શહેરમાં બુલડોઝરની કાર્યવાહી માટે ઉત્તર પ્રદેશ સરકાર અને સ્થાનિક પ્રશાસનને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બુલડોઝરની કાર્યવાહી ગેરબંધારણીય સાથે જ અમાનવીય હતી. જસ્ટિસ ઓકા અને ઉજ્જલ ભુઇયાની ખંડપીઠે રાહત મેળવવા માટે કોર્ટમાં પહોંચેલા મકાન માલિકોને 10-10 લાખનું વળતર આપવાનો આદેશ આપતા કહ્યું કે, તેનાથી અમારા અંતરાત્માને આંચકો લાગ્યો છે. આશ્રયનો અધિકાર, કાયદાની યોગ્ય પ્રક્રિયા નામની પણ કોઇ વસ્તું હોય છે. આ અગાઉ, કોર્ટે યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના વકીલ, પ્રોફેસર અને કેટલાક અન્ય લોકોના મકાનો તોડી પાડવા બદલ ઉત્તર પ્રદેશ સરકારને ફટકાર લગાવી હતી.

04/01/2025
SidhiKhabar
બનાસકાંઠામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગી આગ, 10 લોકોના મોત

Fire breaks out in Fireworks factory in Deesa: આગના બનાવો સતત વધતા જઇ રહ્યા છે, ફેબ્રુઆરીમાં સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી, જેમાં વેપારીઓનો કરોડોનો માલ આગમાં બળીને રાખ થઇ ગયો હતો, હવે બનાસકાંઠામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.

04/01/2025
SidhiKhabar
Top