sidhikhabar.com : A Gujarati news portal

Latest : ગુજરાતમાં 'ગેરકાયદેસર' વિદેશી પ્રવાસીઓ સામે મોટી કાર્યવાહી, 500થી વધુ શંકાસ્પદોની અટકાયત; જુઓ વીડિયો

Breaking News
પહેલગામ આતંકવાદી હુમલાથી દુઃખી શહાબુદ્દીન ઘર વાપસી કરીને બન્યો શ્યામલાલ, બોલ્યો- 'મને ભૂલનો અહે જોડકી દીકરીઓનો જન્મ થયો તો રોષે ભરાયેલા શખ્સે નવજાત બાળકીઓ અને પત્નીને રસ્તા પર છોડી દીધી ગુજરાતમાં 'ગેરકાયદેસર' વિદેશી પ્રવાસીઓ સામે મોટી કાર્યવાહી, 500થી વધુ શંકાસ્પદોની અટકાયત; જુઓ વ ગુજરાતના શખ્સને એક નહીં, 2 વાર ફાંસીની સજા ફટકારવામાં આવી, જાણો કોર્ટે કયા ગુના માટે આપ્યો ચૂકા ‘વિઝા કેન્સલ, પાકિસ્તાનીઓને શોધી શોધીને...’, અમિત શાહે બધા મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને આપ્યા નિ Video: પહેલગામ હુમલા પર સર્વદળીય બેઠકમાં સરકારે માની સુરક્ષામાં ચૂંક, જાણો રિજિજૂ શું બોલ્યા પાકિસ્તાને બંધ કરી દીધું એરસ્પેસ, એર ઈન્ડિયા અને ઇન્ડિગોની આવી પ્રતિક્રિયા ખાતામાં પૈસા તૈયાર રાખજો, 28 એપ્રિલે બોલી માટે ખુલવાનો છે આ IPO, કમાણી કરવાની સારી તક ખાલી પેટે હિંગનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પેટની આ ગંભીર સમસ્યાઓ દૂર થશે સ્વસ્થ હૃદય માટે ચાલવું જરૂરી છે, જાણો દિવસમાં કેટલા કલાક ચાલવાથી તમારા હૃદયનું સ્વાસ્થ્ય સુધરશ હવે દિવ્યાંગ પર ટિપ્પણી કરીને ફસાયો સમય રૈના, સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘આ ખૂબ જ...’ અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી ચેપ્ટર 2’ થિયેટરમાં જોતા પહેલા વાંચી લેજો આ રિવ્યૂ ઈશાન કિશન આઉટ નહોતો છતા કેમ પેવેલિયન જતો રહ્યો? શું ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ ક્રિકેટ મેચ નહીં થાય? પહેલગામ હુમલા બાદ આ નિવેદન આવ્યું સામે દુનિયામાં સૌથી પહેલા ક્યારે શરૂ થયું ટ્રેડ વૉર? આ દેશનો સૌથી મોટો હાથ હતો શું 'છાતી પર હાથ રાખવો' અને 'નાળું ખોલવું' એ બળાત્કાર નથી ગણાતો? આપણા દેશમાં શું છે બળાત્કારની બલૂચિસ્તાનમાં BLAનો મોટો હુમલો, IED વિસ્ફોટમાં 10 પાકિસ્તાની સૈનિકોના મોત બિલવલ ભુટ્ટોનો લવારો, બોલ્યા- ‘ક્યાં તો સિંધુમાં અમારું પાણી વહેશે અથવા તેમનું..’ બાહ્ય પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ, GPSCએ 2025નું ભરતી કેલેન્ડર જાહેર કર્યુ મહારાષ્ટ્રમાં 81 શાળાઓ બંધ, જાણો તેની પાછળનું કારણ OnePlus 13T લોન્ચ, 6260 mAh બેટરી અને 50MP કેમેરવાળો કંપનીનો સૌથી નાનો ફોન, જાણો કિંમત Metaની મુશ્કેલીઓ વધી, શું ઝઉકરબર્ગના હાથમાંથી નીકળી જશે Instagram અને WhatsApp? જાણો આજનું રાશિભવિષ્ય જાણો આજનું રાશિભવિષ્ય શું પોપ ફ્રાન્સિસના નિધન અગાઉ રડી રહી હતી વર્જિન મેરીની મૂર્તિ? જુઓ વાયરલ વીડિયો પહેલા વરસાદમાં ધસી ગયો અયોધ્યા રામપથ, તેમાં પડી મહિલા? UP પોલીસે બતાવી વાયરલ વીડિયોની હકીકત તળેલા દેડકાના પિત્ઝા! આ દેશમાં લોન્ચ કરવામાં આવેલી અનોખી ટોપિંગ્સ શું શું? જુગાડથી બની એવી અનોખી ગાડી કે જોઈને લોકોના માથું ફર્યું
ગુજરાતમાં 'ગેરકાયદેસર' વિદેશી પ્રવાસીઓ સામે મોટી કાર્યવાહી, 500થી વધુ શંકાસ્પદોની અટકાયત; જુઓ વ

ગઇકાલે જ ગૃહ મંત્રી અમિત શાહે બધા રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વાતા કરી હતી અને તેમને પોત પોતાના રાજ્યોમાં રહેતા પાકિસ્તાનીઓને વહેલી તકે પાછા તેમના દેશમાં મોકલી આપવાના નિર્દેશ આપ્યા હતા. ત્યારબાદ ગુજરાતમાં 'ગેરકાયદેસર' વિદેશી પ્રવાસીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 500થી વધુ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે.

04/26/2025
SidhiKhabar
પહેલગામ આતંકવાદી હુમલાથી દુઃખી શહાબુદ્દીન ઘર વાપસી કરીને બન્યો શ્યામલાલ, બોલ્યો- 'મને ભૂલનો અહે

પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાએ દેશના દરેક નાગરિકને વિચારવા માટે મજબૂર કરી દીધા છે. શુક્રવારે તેની અસર ઇન્દોરના કુલકર્ણી ભટ્ટા વિસ્તારમાં એક મુસ્લિમના હૃદય પરિવર્તનના રૂપમાં સામે આવી. તેણે ઘર વાપસી કરવાનો નિર્ણય લેતા ફરી સનાતન ધર્મ અપનાવી લીધો. પોતાનું નામ શહાબુદ્દીનથી બદલીને શ્યામ લાલ રાખ્યું. શ્યામ લાલ છેલ્લા 40 વર્ષથી આ વિસ્તારના સૈયદ નિઝામુદ્દીનની દરગાહમાં સેવા આપી રહ્યો હતો. અગાઉ તે પરિસરમાં કવ્વાલીનું આયોજન કરતો હતો, પરંતુ હવે તેણે ત્યાં હનુમાન ચાલીસા, રામાયણ અને સુંદરકાંડનો પાઠ કરવાનો નિર્ણય લીધો છે.

04/26/2025
SidhiKhabar
સેનાના જવાનોએ બાંદીપોરામાં લશ્કર-એ-તૈયબાના ટોપ આતંકીને ભોંય ભેગો કરી દીધો

જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાના એક ટોપ આતંકવાદીને ભોંય ભેગો કરી દીધો છે. સુરક્ષા દળોએ લશ્કરના આતંકવાદી અલ્તાફ લાલીને ઠાર માર્યો છે.

04/25/2025
SidhiKhabar
‘પહેલગામ ઘટનાથી સાબિત થઇ ગયું કે આતંકવાદનો..’ સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન

પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટના અને નિર્દોષ હિન્દુઓની લક્ષિત હત્યાને લઈને સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. દેશના લોકો સરકાર પાસેથી કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે. આ દરમિયાન, જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલા અંગે એક મોટું નિવેદન આપ્યું છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ગુરુવારે કહ્યું હતું કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સાબિત કરી દીધું કે આતંકવાદનો પણ ધર્મ હોય છે.

04/25/2025
SidhiKhabar
ઈશાન કિશન આઉટ નહોતો છતા કેમ પેવેલિયન જતો રહ્યો?

કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે ઈશાન કિશન આટલી ભયંકર ભૂલ કરી બેસશે. IPL મેચમાં ઈશાને એવો ગુનો કર્યો જે પહેલા ભાગ્યે જ જોવા મળ્યો હશે. જો અમ્પાયર બેટ્સમેનને આઉટ જાહેર કરે અને ખેલાડીને લાગે કે તે આઉટ નથી તો ખેલાડી DRS લે છે. તેનાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય છે. પરંતુ એવું ક્યારેય જોવા મળતું નથી કે કોઈ બેટ્સમેન અમ્પાયર નિર્ણય આપે તે પહેલાં પેવેલિયન તરફ જાય, અને તે પણ જ્યારે તે નોટઆઉટ હોય. એવું ક્યારેય જોવા મળ્યું નથી. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ મેચમાં ઇશાન કિશને આ ભયંકર ભૂલ કેવી રીતે કરી તે કોઈને સમજાતું નથી.

04/24/2025
SidhiKhabar
Top